પહેલગામ હુમલા પછી ડૉ. મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું ‘ભારતની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું જરૂરી’
05 જૂનના રોજ નાગપુરમાં આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કાર્યકર્તા વિકાસ વર્ગ (II)ના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, “આપણે આપણી સુરક્ષાના મામલે ‘આત્મનિર્ભર’ રહેવું જોઈએ અને આ માટે સેના, સરકાર-?...
‘બોર્ડર સુરક્ષિત હશે તો…’, ભારતની સુરક્ષાને લઇને NSA અજીત ડોભાલનું સૂચન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે સૂચન કર્યું હતું કે, દેશના વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો વચ્ચે સમાન સંકલન અને એકતા હોવી જોઈએ જે રીતે ત્રણેય સેવાઓ ?...