21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.
ઘાટલોડિયામાં યોગ દિવસ નિમિત્તે 108 સૂર્યનમસ્કાર સાથે ઊર્જામય ઉજવણી અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઘાટલોડિયાના કૌટિલ્ય ગાર્ડન (કે.કે. નગર રોડ) ખાતે યોગ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને ઉજાગર ક?...
એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો
આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ?...
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપ?...
બ્રહ્માકુમારીઝ સેંટર ઉમરેઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંગીત યોગાસન
આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે બ્રહ્માકુમારીઝ સેંટરમાં આજે ઉજવાયો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'. આ કાર્યક્રમમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા મોટી સંખ્યામાં નગરજનોને સંગીત સાથે યોગાસન તથા ધ્યા?...
શાર્લોટ ચોપિન કોણ છે? PM મોદીએ યોગ દિવસ પર 101 વર્ષીય ફ્રેન્ચ મહિલાનો ઉલ્લેખ કેમ કર્યો?
આજે સમગ્ર વિશ્વમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ આ અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર પહોંચ્યા હતા. વરસાદના કારણે તેમન...
આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
ભારતની જુદી-જુદી સરહદો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જવાનોની સાથે ITBPના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી છે. દેશ સરહદ પર યોગ દિવસ પર અદભૂત નજારો જોવા મળ્યો છે.ભારતીય જવાનોએ રણ અને બર?...
ઉમરેઠમાં યોજાયો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
ભારતના પ્રધાનમંત્રી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે દેશના ખૂણે ખૂણે જયારે યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે આજે આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં મામલતદાર ?...
વિશ્વ યોગ ના દિવસે ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયન હેત્સવીએ સગર્ભા મહિલાઓ માટેના કહ્યા આસનઓ
વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયન હેત્સવી સોમાણીએ સગર્ભા મહિલાઓ માટે ના આસનો અને પ્રણાયમ કરી સ્વસ્થ બાળક ને જન્મ આપી શકાય છે તેની જાણકારી આપી હતી , મહત્વ ની વાત અહી એ પણ છે હેત્?...
PM મોદી 2 દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે: કરશે કરોડોનું લોકાર્પણ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આંતર?...
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા “યોગ સપ્તાહ” નું આયોજન
“કરો યોગ, રહો નિરોગ” ધ્યેય સાથે ઊજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪ દરમિયાન સવારે ૦૬:૩૦ થી...