બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ?...