ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે સરકારે ફરી બહાર પાડી એડવાઈઝરી, ‘શક્ય તેટલી ઝડપે દેશ છોડી દો’
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે ઈરાનને ‘યુદ્ધગ્રસ્ત દેશ’ તરીકે ગણાવીને ત્યાં વસતા તમામ ભારતીય?...