ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય નાવિકોના મોતના મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ઓમાનની ખાડી નજીક ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા વેપારી જહાજો પર થય?...
ઈરાન તણાવ વધતા અમેરિકાનું મોટું પગલું, મિડલ ઈસ્ટ તરફ 2500 મરીન કમાન્ડો મોકલ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખાસ કરીને Iran અને United States વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમા?...