પ્રધાનમંત્રી મોદીએ ઈરાન રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પર ભાર
ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ...
હવામાનના કારણે ઇરાનના રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું ન હોવાનો ખુલાસો, માત્ર 1.30 સેકન્ડમાં છુપાયેલું છે મોતનું રહસ્ય
રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના મોત થયા હતા. રઇસી અઝરબૈજાનમાં કિઝ કલાસી અને ખોડાફરીન ડેમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા...