ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે UAEના પૂર્વ રાજદૂતનું નિવેદન, PM મોદીનો એક ફોન કોલ પણ સંઘર્ષ અટકાવી શકે
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ જેવી પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)ના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મો?...
ઈઝરાયલે ઈરાનના ઠેકાણાઓનું લિસ્ટ તૈયાર કર્યું, ગમે ત્યારે હુમલાની શક્યતા, અમેરિકાની ચેતવણી!
ઇઝરાયેલે ઇરાન પર વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના તે સ્થળોની પૂરેપૂરી યાદી બનાવી લીધી છે જેના પર તે તહેરાનના બેલિસ્ટિકિ હુમલાના જવાબમાં હુમલો કરી શક?...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...