‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન
ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ?...
RSS દેશસેવામાં રત, તેની ટીકા કરવી બંધારણ વિરોધીઃ ધનખડ
રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે બુધવારે, RSS પરની ટિપ્પણીઓ સામે સખત વાંધો નોંધાવ્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન તેમણે કહ્યું કે, RSS રાષ્ટ્રની સેવામાં કાર્યરત સંગઠન છે અને સંગઠનમાં રહેલા ?...