ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...
CAA હેઠળ 300 લોકોને પહેલીવાર મળ્યું ભારતનું નાગરિકત્વ, 14 લોકોને સર્ટિફિકેટ પણ અપાયા
દેશમાં માર્ચમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની શરૂઆત કરાયા બાદ પહેલીવાર 300 શરણાર્થિઓને ભારતીય નાગરિકતા અપાઈ છે. ગૃહમંત્રાલયે આવા 14 લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા છે. આ શરણાર્થિઓ ઘણા વર્ષોથ?...
આજથી પર્યુષણ પર્વ શરૂ, જાણો જૈન ધર્મના આ તહેવારનું મહત્વ
જૈન ધર્મના તમામ તહેવારોમાં પર્યુષણ પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમાં જૈન ધર્મના લોકો 10 દિવસ સુધી વ્રત, ઉપવાસ અને તપસ્યા કરે છે. આ સાથે જ તેઓ મહાવીર સ્વામીની પૂજા કરે છે. ચાલો જાણીએ દ?...