રાજીનામાથી મનોબળ નહીં તૂટે : ધર્મેન્દ્ર પ્રધાન બોલ્યા—હું સ્ટ્રીટ ફાઇટર છું
કેન્દ્રીય શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ધર્મેન્દ્ર પ્રધાન સોમવાર, 27 જુલાઈ, 2026ના રોજ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા. સંસદ પરિસરમાં તેમનું NDA અને ભાજપના સાંસ...
આ અમારી નબળાઈ નહીં પરંતુ વ્યૂહરચના છેઃ જયરામ રમેશ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ ૩૩૦ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની છે. ચૂંટણીના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે કે જ્યારે કોંગ્રેસ આટલી ઓછી બેઠક પર જ ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ મુદ્દે કોંગ્રેસન?...
અટલ પેન્શન યોજના ‘કાગળ પરનો વાઘ’ કે ‘રિટર્નની ગેરેન્ટી’?, કોંગ્રેસે આંગળી ચીંધતા સીતારમને આપ્યો જવાબ
લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ અને BJP વચ્ચે અટલ પેન્શન યોજના મુદ્દે ભારે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારની યોજનાને ‘કાગળ પરનો વાઘ’ કહેતા બંને પક્ષો વચ્ચે સોશિયલ...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય
કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્ર?...