પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ ઉપરાંત અનેક ઘાયલ થયા છે. પહેલગામમાં થયેલા...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
વડા પ્રધાન મોદી આજે કાશ્મીરમાં આ ટનલનું ઉદ્ઘાટન કરશે, જાણો ખાસિયત…
જમ્મુ અને કાશ્મીરમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન પ્રદેશના વિકાસમાં ઐતિહાસિક ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટનલનું ઉદ્ઘાટન લેહ અને લદ્દાખ તરફ જતી મુસાફરીને અત્યંત સરળ અને અવિરત બના?...
જમ્મુ અને કાશ્મીરની મુસાફરી સુખદ બનશે; ટૂંક સમયમાં જ આ રેલ લાઈન ખુલી મુકાશે
જમ્મુ અને કાશ્મીરના મુલાકાતે જનારા પ્રવાસીઓની મુસાફરી સરળ અને સુખદ બનશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે ઝડપથી પહોંચી શકાશે, ટૂંક સમયમાં બનિહાલ-કટરા સેક્શન પર ટ્રેન દોડાવવામાં આવશે જેને કારણે જમ્મ?...
કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામઃ અમિત શાહ
કશ્મીરના સમૃદ્ધ ઈતિહાસ અને તેની ભારતીય સંસ્કૃતિ સાથેની ગાઢ જોડાણ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આ વાતનો ઉલ્લેખ મહત્વપૂર્ણ છે. "J&K and Ladakh Through the Ages" પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કેટલા...
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
હવે જમ્મુ-કાશ્મીરમાં થશે બુલડોઝરવાળી? આતંકીઓ વિરૂદ્ધ LG મોટી તૈયારીમાં, લેવાશે એક્શન
જમ્મુ-કાશ્મીરમાં LG (લેફ્ટનન્ટ ગવર્નર) મહમદ મોહમદ દીનમંત્રીએ અનૌપચારિક રીતે કહ્યું છે કે રાજ્યમાં આતંકવાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે આતંકવાદી ઘટનાઓને રક્ષણ આપતા અન?...
ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવ...