અમરનાથ ગુફામાં પહેલી પૂજા,જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલી મુલાકાત લીધી
3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા બુધવારે પવિત્ર ગુફામાં પહેલી પૂજા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ (ઉપરાજ્યપાલ) મનોજ સિન્હાએ સૌપ્રથમ અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી અને...
‘પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે’
જ્યારે પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું - ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મ?...
જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ
જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ પુલના ઉદ્ઘાટન પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી. જોકે, આ પ્રસંગે તેમણે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમા?...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભીષણ એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3-4 જૈશ આતંકવાદીઓને ઘેરી લીધા
જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરવા માટે ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો એક પછી એક ઓપરેશન ચલાવીને આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. આ જ ક્રમમાં, ગુરુવારે જમ્મુ-કાશ્મીરન?...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. જોકે, તેની બાદ ...
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ ઉપરાંત અનેક ઘાયલ થયા છે. પહેલગામમાં થયેલા...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...