રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું સિદ્ધપુરમાં મેગા ઓપરેશન: પાંચ શંકાસ્પદ ડિટેન, જૈશ-એ-મોહમ્મદ કનેક્શનની તપાસ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાં રાજ્યની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત નેટવર્ક સામે કાર્?...