જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો. અંધ હોવા છતાં, તેમણે 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે, જેમા...
જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને મળશે વર્ષ 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર
ફિલ્મ નિર્માતા, ગીતકાર અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્...