સાઉથ આફ્રિકામાં ચીની વિદેશમંત્રી સાથે જયશંકરની બેઠક, માનસરોવર યાત્રા અંગે થઈ ચર્ચા
વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તેમણે દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 બેઠક દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. બંને નેતાઓ વ...
ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, ભારત અને ચીન વચ્ચે સંમતિ
દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ચીને 2020થી બંધ કરાયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વા...
કૈલાશ માનસરોવરની યાત્રા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? કયા-કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર, મેળવો A to Z જાણકારી
કૈલાશ માનસરોવર યાત્રા સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને હજારો યાત્રાળુઓ ભગવાન શિવના દર્શન માટે આ યાત્રા પર જાય છે. આ યાત્રા માટેની તૈયારી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તેના ટૂંકા મ?...
કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે, ભારત-ચીન વચ્ચે લેવાયેલા 6 મોટા નિર્ણયો
કૈલાશ-માનસરોવર યાત્રા પરત શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં સુધારાનો સંકેત મળી શકે છે. 2020 પછીથી ય?...