કૈલાશ માનસરોવર યાત્રામાં આવતા ઓમ પર્વતનું રહસ્ય શું છે? જાણો તેનું ધાર્મિક મહત્વ
"ઓમ પર્વત" અને તેની કૈલાશ માનસરોવર યાત્રા સાથે જોડાયેલી ધાર્મિક મહત્વતા અને ભક્તિભાવને વધુ ગહન રીતે સમજાવવામાં આવ્યા છે. હવે ચાલો તે માહિતીનું સારાંશરૂપે એક સુગમ અને પ્રમાણભૂતરૂપે રજુઆત કર...
ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી
પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વા?...
કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા
પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્...
શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સરહદને લઈને તંગ સંબંધો રહ્યા છે. 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનો દોરો તૂટી ગયો હતો. પરંતુ હવે સંબંધોને ફરીથી સામાન્ય ?...
સાઉથ આફ્રિકામાં ચીની વિદેશમંત્રી સાથે જયશંકરની બેઠક, માનસરોવર યાત્રા અંગે થઈ ચર્ચા
વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તેમણે દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 બેઠક દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. બંને નેતાઓ વ...
ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, ભારત અને ચીન વચ્ચે સંમતિ
દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ચીને 2020થી બંધ કરાયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વા...
કૈલાશ માનસરોવરની યાત્રા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? કયા-કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર, મેળવો A to Z જાણકારી
કૈલાશ માનસરોવર યાત્રા સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને હજારો યાત્રાળુઓ ભગવાન શિવના દર્શન માટે આ યાત્રા પર જાય છે. આ યાત્રા માટેની તૈયારી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તેના ટૂંકા મ?...
કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે, ભારત-ચીન વચ્ચે લેવાયેલા 6 મોટા નિર્ણયો
કૈલાશ-માનસરોવર યાત્રા પરત શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં સુધારાનો સંકેત મળી શકે છે. 2020 પછીથી ય?...