અમદાવાદ રેલ્વે સ્ટેશન બન્યું વધુ હાઈટેક : 2,200 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા સ્માર્ટ ડિજિટલ લોકર્સ
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમે...
૫૬૩૬ રામભક્તો વિશેષ ટ્રેન દ્વારા અયોધ્યા જવા રવાના
અયોધ્યામાં ભવ્ય મંદીરમાં બિરાજમાન ભગવાન શ્રીરામલલ્લાના દર્શન કરવા માટે આજે ગુજરાતમાંથી ૫૬૩૬ લોકો કર્ણાવતી, ભાવનગર, સુરત અને રાજકોટ ખાતેથી ૪ ટ્રેનોના માધ્યમથી રવાના થયા છે. આ વિશિષ્ટ ટ્રે?...
દરગાહના મામલે રિટમાં હાઇકોર્ટે કેન્દ્રને નોટિસ આપી 12 માર્ચ સુધી સ્ટે લંબાવ્યો
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલી કાલુ શહીદ દરગાહના દબાણને દૂર કરવા માટે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. જે રિટમાં હાઇકોર્ટના જસ્ટિસ ?...
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ કરાશે’: રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા
હાલના આ સોશિયલ મીડિયા યુગમાં દરરોજ નવા મેસેજ અને સમાચાર ફરતા થાય છે. તેમાંથી અમુક સમાચાર ભ્રામક અને લોકોને ગેરમાર્ગે દોરનારા પણ સાબિત થાય છે. કોરોના સમયે પણ વેક્સિનને લઈને ઘણી બધી અફવાઓ વાયર...