ઇમરાન મસૂદના ‘તાહિર-કપિલ’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, ભાજપે રાહુલ ગાંધીને નિશાને લીધા
૨૦૨૦ના દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં આપના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ઇમર?...
બકરી ઈદ પહેલાં દિલ્હી સખ્ત : જાહેરમાં કુરબાની પર FIRની ચેતવણી, ગાય-વાછરડા-ઊંટ કતલ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીમાં પણ બકરી ઈદને ધ્યાનમાં રાખીને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો મુજબ, કુરબાની માટેના પ્રાણ...