કરમસદને મનપામાંથી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર
કરમસદ ખાતે બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પહાર અર્પણ કરીને સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ, બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરીજી મહારાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોક?...
સરદાર પટેલ મેમોરિયલ, કરમસદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી
આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે "સ્વયં અને સમાજ માટે યોગ’’ થીમ આધારીત ૧૦ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલ?...
આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના ...