‘ગુનેગારોના હાથ-પગ કાપી નાખવા જોઈએ’ : બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઇકોર્ટની કડક ટિપ્પણી
લોકશાહી દેશમાં મળતી સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતાં કર્ણાટક હાઇકોર્ટે ગુનાઓ અને ગુનેગારો સામે અત્યંત કડક વલણ અ?...