કર્ણાવતી, ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની તબીબી વિદ્યાશાખાના કુલ 16 કોલેજમાંથી 165 વિદ્યાર્થી અને અધ્યાપક શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં જીવન જીવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગા?...
કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ સંઘ સમાજમાં પ્રાસંગિક છે : પ્રદીપભાઈ જોશી
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ 'સાપના' સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો.
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં વિહિપના રાષ્ટ્રીય ઉપાધ્ય...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજરોજ આઈ ડી પટેલ સ્કુલ, ચાણક્યપુરી, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજરોજ આઈ ડી પટેલ સ્કુલ, ચાણક્યપુરી, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે કેન્સર ડિપાર્ટ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ રાયપુર, કર્ણાવતી ખાતે જય રાધે હોટેલ”ના પ્રાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી ડો. શ્રી સુનિલભાઈ બોરિસા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી પૂર્વ વિભાગ કાર્યવાહ શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, મણીનગર ભાગના મા. સંઘચાલકજી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પશ્ચિમ ક્ષેત્ર, સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો કર્ણાવતી ખાતે પ્રારંભ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વૈડેશનમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેના જ ભાગરરુપે તા. 17મી મે થી 1 જુન 2024 સુધી સંસ્કધામ, ક...
ABVPના આયામ સાવિષ્કારની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા કર્ણાવતી ખાતે સંપન્ન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આયામ “સાવિષ્કાર” પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન i-Hub, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દેશભરમાંથી સવિષ્કારના મુખ્ય જવાબદારી ધરાવતા ૧...