કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
કેદારનાથની યાત્રા પર અપનાવો આ ટિપ્સ, સામાનમાં રાખો આ જરૂરી વસ્તુઓ, પહોંચી જશો બાબાને દ્રાર
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે સ્થિત કેદારનાથ મંદિર, છ મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે, 2025 ના રોજ ભક્તો માટે કપાટ ખોલી દેવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે (2 મે, 2025) 30,000 થી વધુ ભક્તો...
આખરે બંધ કપાટની અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, કોણ કરે છે પૂજા, જાણો કેદારનાથનું રહસ્ય
કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે. કેદારનાથ મંદિરને લઈને હિન્દુઓમાં ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે કેદારનાથમાં સ્થિત જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિ મ...
ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર ક...
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? ચારધામ યાત્રા પહેલા ધારાસભ્યએ કરી મોટી માંગ
ઉત્તરાખંડના પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માહિતી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિન્?...
શું તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
ચારધામ યાત્રામાં ઉત્તરાખંડમાં હિમાલયમાં સ્થિત ચાર પવિત્ર સ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સામેલ છે. ચારધામ યાત્રા પર્યટન અને ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. આ ચારે તીર્થસ?...
અહીં આવેલું છે ભગવાન શિવનું સૌથી ઊંચું મંદિર, મહાભારત સાથે જોડાયેલો છે ઈતિહાસ
ભારત તેમજ વિશ્વભરના હિન્દુ ધાર્મિક સ્થળો પર અનેક પ્રાચીન અને પવિત્ર મંદિરોથી પરિપૂર્ણ છે. પરંતુ, આજે આપણે એવા એક ખાસ મંદિર વિશે વાત કરી રહ્યા છીએ, જે ના માત્ર તેની ધાર્મિક મહત્વતા માટે, પરંતુ ...
હવે ભક્તો 30 મિનિટમાં જ રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે
કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવ?...
કેદારનાથ જવા માટે ગૌરીકુંડ જવાની જરૂર નથી… મળ્યો નવો અને ટૂંકો રસ્તો
ઉત્તરાખંડમાં બાબા કેદારના દર્શન કરવા માટે જૂના રૂટથી અલગ નવો રૂટ જોવા મળ્યો છે. આ નવો રૂટ પહેલા કરતા સરળ અને ટૂંકો છે. કેદારનાથ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવતે જણાવ્યું કે કેદા?...