ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઇ મહત્વના સમાચાર, સર્વિસ યથાવત રહેશે, CMએ આપી જાણકારી
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. પછી ફર...