ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત, CM ધામીએ એલર્ટ જાહેર કરી અધિકારીઓને સુરક્ષા વધારવા આપ્યા આદેશ
દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્ય?...
કેદારનાથ દુર્ઘટનાના 10 વર્ષ, આજે પણ તે ભયાનક દ્રશ્યો યાદ કરી ડરી જાય છે લોકો, જાણો શું બદલાયું
હવે કેદારનાથમાં ઘણું બદલાઈ ગયું છે. બધાએ સાથે મળીને એ દુર્ઘટનાનો સામનો કર્યો હતો. આજે તેના 10 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ જ્યારે પણ 16-17 જૂનની તારીખ સામે આવે છે, ત્યારે તે પૂર આંખ સામે ઊભરાવા લાગે છે. જ...