ગિરીશ મહાજનના નિવેદનથી વિવાદ: ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ પર ટિપ્પણી બાદ RSS વિચારક રતન શારદાએ ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન તાજેતરમાં અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે. અહેવાલો મુજબ, તેઓ ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ની વરસી નિમિત્તે યોજાયેલા ?...
PM મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોનું ઘૃણાસ્પદ કૃત્ય, ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ?...
બ્રિટનની કાર્યવાહીઃ ખાલિસ્તાનીઓનાં 300 ખાતાં ફ્રીઝ, 100 કરોડ જપ્ત કર્યા
બ્રિટનની ઋષિ સુનક સરકારે ભારતવિરોધી ખાલિસ્તાન સમર્થકો સામે મોટી કાર્યવાહી કરી છે. ખાલિસ્તાની ફન્ડિંગ નેટવર્કની કમર તોડવા માટે રચાયેલા વિશેષ ટાસ્ક ફોર્સે ખાલિસ્તાન સમર્થકોનાં 300થી વધુ બે?...
લોકસભામાં સ્મોક એટેક કરનારાઓને આતંકવાદી પન્નૂ રૂપિયા 10 લાખની કરશે મદદ, સંસદ પર હુમલાની આપી હતી ધમકી
રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી ગયા છે ત્યારે ?...
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા ?...
હમાસનુ સમર્થન કરનાર ખાલિસ્તાની આતંકી પન્નુ સામે કાર્યવાહીની માંગ, હિન્દુ ફોરમે સરકારને પત્ર લખ્યો
ભારત સામે ઝેરી સાપની જેમ સતત ઝેર ઓકતા રહેતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુએ આતંકી સંગઠન હમાસનુ સમર્થન કર્યુ છે. જેના પગલે કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયે ફરી તેના ઝેરીલા નિવેદનો પર ચ?...
‘પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો’, ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને આપી ફરી ધમકી
ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફૉર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂએ ભારતને ફરી ધમકી આપી છે. ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકાવતા પન્નૂએ કહ્યું કે, તેઓ ભારત પર એ રીતે હુમ?...
ખાલિસ્તાની-આતંકીઓ સામે કાર્યવાહી મુદ્દે આજે એજન્સીઓની બેઠક
કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લંડનમાં ભારતીય હાઇ કમિશન બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ખાલિસ્તાની નેતા દલ ખાલસાના ગુરચરણ?...
ધર્મશાલામાં વર્લ્ડ કપની મેચો પહેલા ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રો લખાયા, પોલીસે તપાસ શરૂ કરી
ભારતમાં 5 આવતીકાલથી વર્લ્ડ કપ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની કેટલીક મેચો ધર્મશાલામાં પણ રમાશે. આ વર્લ્ડ કપ મેચો પહેલા ધર્મશાલામાં ખાલિસ્તાન સમર્થકો સક્રિય થઇ ગયા છે. ખાલિસ્તાન સમ...
મણિપુર હિંસાનું ખાલિસ્તાન કનેક્શન! કુકી નેતાએ કેનેડામાં આપેલા ભાષણથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ
કેનેડામાં હાજર મણિપુરના કુકી-જે આદિવાસી જૂથના એક નેતા છે તેમણે ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. તેના કારણે હવે એક નવો વળાંક આવ્યો છે. ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં કેનેડાના ...