મહારાષ્ટ્રમાં 170 કરોડના ખર્ચે બન્યું ઈસ્કોન મંદિર, વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન
નવી મુંબઈના ખડગપુરમાં 12 વર્ષની મહેનત બાદ ભવ્ય ઈસ્કોન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી મહિને 15 તારીખે આ મંદિરનું ઉદઘાટન થશે. મંદિરનું નામ રાધા મદનમોહનજી મ?...