એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પીપલગ APMC સામેના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથોસાથ L&T કંપની અને સામાજિક વનીકરણ વિ?...
ખેડા જિલ્લામાં ડાકોર, નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ પણ રથયાત્રા યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અષાઢી બીજનાં પાવન પર્વે ધર્મ રક્ષા સમિતિ ...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન
શ્રી સંતરામ કેળવણી મંડળ અને શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયા?...
સ્વાતંત્ર દિન રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે યોજાશે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંતર્ગત બેઠક યોજાઈ 15 મી ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી ધામધુમથી કરવામા...
યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણી ભરાતા યાત્રાળુઓ અને નગરજનોને હાલાકી
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર શહેરમાં ચોમાસા સિઝનની શરૂઆતમાં જ ઠેરઠેર પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ! જે પાણીને ઓસરતા લાંબો સમય લાગત?...
પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ અગામી રથયાત્રા તહેવાર અનુસંધાને પ્રોહિબીશન ડ્રાઇવ તથા પ્રોહિબીશનના જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધ?...
નારોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ અગામી રથયાત્રા તહેવાર અનુસંધાને પ્રોહિબીશન ડ્રાઇવ તથા પ્રોહિબીશનના જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધ?...
ડાકોર પો.સ્ટે. ખાતે નવા ફોજદારી કાયદા અન્વયે ‘જાગૃતિ અભિયાન કાર્યક્રમ’ અંતર્ગત લોક દરબાર યોજાયો
તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ નવા ત્રણ કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે હેતુથી અત્રેના ડાકોર પો.સ્ટે. ખાતે ‘જાગૃતિ અભિયાન કાર્યક્રમ’’ નું આયોજન કરવામાં આવેલ ...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંતરામ દેરી પાસે ઘર વિહોણા માટે રૂપિયા ૭૫૮.૮૪ લાખના ખર્ચે તૈયાર થનાર શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દિન દયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સંતરામ દેરી પાસે ઘર વિહોણા લોકો માટે ૭૫૮.૮૪ લાખના ખર્ચે નિર્મિત થનાર શેલ?...
ખેડા જીલ્લા પોલીસ ધ્વારા નવા કાયદા અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ખેડા જીલ્લા પોલીસ દ્રારા કોમ્યુનીટી હોલ નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની અધ્યક્ષતામાં અને ડેપ્યટી ડાયરેકટર ઓફ પ્રોશીકયુશન રાકેશ રાવ નાઓની વિશેષ ઉપસ્થિતિમાં...