કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું
સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક ?...
મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ
સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ "દિશા" સમિતિની બેઠક યો?...
નડિયાદમાં વિહિપ-બજરંગ દળ દ્વારા આતંકવાદી ઘટના વિરુદ્ધ ધરણાં
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ ર...
ખેડા: મીનાવાડા અને નડિયાદ રેલવે સ્ટેશન પરથી દારુના જથ્થા સાથે ૩ ઝડપાયા
ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હ?...
વડતાલ અને ચરેડમાંથી દેશી દારૂ સાથે એક પકડાયો
ખેડા જિલ્લામા વડતાલ ના હેંકો વિપુલકુમાર અને સ્ટાફ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તેઓ ગામના સંજાયા રોડ ઉપર આવેલા ધોરીયા કુવા પાસે ગયા ત્યારે સુશીલાબેન રમેશભાઈ પરમાર નામની મહ...
નડિયાદ સંતરામ ઈંગ્લીસ મિડિયમ સ્કૂલમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્કાઉટ ગાઈડના ૧૬ વિદ્યાર્થીઓને રાજ્ય પુરસ્કાર અપાયો
તારીખ ૨૨/૪/૨૦૨૫ ના રોજ શ્રી સંતરામ ઇંગ્લિશ /મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શ્રી સંતરામ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના ૧૬ સ્કાઉટ એન્ડ ગાઈડ ના વિદ્યાર્થીઓ તથા શ્રી સંતરામ ગ?...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એકપ્રેસ હાઇવે પર થોડા સમય પહેલા જોખમી કેમિ?...
નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા ૩ વેપારીને ૩૫ હજાર દંડ, મનપા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ
નડિયાદ મહાનગર-પાલિકા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ કરાયુ હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી રૂા. ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ અને ત્રણેય વેપારીઓ સામે દંડ?...