નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન યોજાયું
ગાંધી પરિવાર દ્વારા આચરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્?...
લગ્ન પ્રસંગમા ડી.જે. સાઉન્ડની હરીફાઇ કરી ધ્વની પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ
નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં ત્રણ ડીજે સાઉન્ડ માલિકો દ્વારા હરિફાઈ યોજી ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવેલ, જેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્ર?...
નડિયાદ અને મહેમદાવાદમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
નડિયાદ પશ્ચિમના એએસઆઈ રાકેશકુમાર અને સ્ટાફ આજે સવારે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે સરદાર નગર પાસે ભૈયા ચાલીમાં છાપો માર્યો હતો. ત્યારે કપીલ જગદીશભાઈ યાદવ તેના ઘરેથી ...
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને UCC કાયદા અંગે યોજાઈ બેઠક
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દ...
વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સ...
નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્?...
ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલ?...
ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા?...
બીવીપી નડિયાદ શાખા ઘ્વારા એનર્જી ડ્રિન્ક પાઉચ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા ઘ્વારા નડીઆદ એસ ટી વિભાગ ના ડ્રાઈવર - કંડક્ટર અને અન્ય કર્મચારી ગણ તથા જાહેર જનતા ને લાભાર્થે હાલ ગરમીના પ્રકોપ સામે રક્ષણ આપવા માટે "એનર્જી ડ્રિન્ક પાઉચ" વિતરણ કા?...