નડિયાદ એસીબીની સફળ ટ્રેપ : નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂા. ૩ હજારની લાંચ લેતો કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો
નડિયાદ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે, નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવા આવતા તેમજ જુના દસ્તાવેજો કઢાવી આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવતી હોવાની બૂમો છે...
કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી
કપડવંજ તાલુકાના થવાદના વતની અને કપડવંજ એમજીવીસીએલ ગ્રામ્ય વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જી.એસ. પટેલની કાર્યપાલક ઇજનેર તરીકે ખંભાત ખાતે બદલી સાથે બઢતી કરવામાં આવી છે. કપડવંજ ખાતે 19 વ...
કપડવંજ સી.એચ.સી.ના કર્મચારીનો વિદાય – સન્માન સમારોહ યોજાયો
કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી કાઝી મહંમદ શકીલ અબ્દુલ રઝાકભાઈનો વિદાય-સન્માન સમારોહ તાલુકા હેલ્થ અધિકારી ડો. અંકુર પટેલ, નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. મનુભાઈ ગઢવી,આશાદીપ હોસ્પિટલના ?...
કપડવંજ કોર્ટમાં પાણીની સમસ્યા બાબતે વકીલો આકરા પાણીએ
કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કપડવંજ બાર એસોસિએશન દ્વારા આજે નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ અને પી.ડબલ્યુ.ડી.સેક્શન ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે આ પા?...
મતદાન જાગૃતિ માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સામાન્ય લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઈપ્કોવાલા હોલ...
કપડવંજમાં “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા અંતર્ગત સેન્ટર ઓફ એકસેલન્સ મહંમદપુરા કપડવંજ ખાતે "મિશન મધમાખી કાર્યક્રમ" અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને મધમાખી ?...
ખેડા જિલ્લાના ભુમેલ રેલવે બ્રિજ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત : ક્લીનરનું મોત
ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રે અસ્માતની ઘટના ઘટી. બેફામ દોડી રહેલા ટ્રક ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતા તે રોંગ સાઈડમાં આવી ગયો અને સામેથી આવતા અન્ય ટ્રક સા...
કપડવંજમાં અનેક સરકારી બિલ્ડીંગો બિન ઉપયોગી, જર્જરીત અને ખંડેર હાલતમાં
કપડવંજ શહેરમાં સરકારની અબજોની મિલકતો બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે. અનેક મિલ્કતોનું જાણે કોઈ રણીધણી ન હોય તેમ જર્જરીત, ખંડેર હાલતમાં થઈ ગઈ છે. અનાથ થઈ ગયેલી અને મરવાના વાંકે જીવી રહી હોય તેમ આ...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈ હવે નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ
તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિય...
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ડાકોર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટર દ્વારા ફાગણી પૂનમના મેળાના આયોજનની પ્રક્રિયામાં સંકળાયેલા સંબંધિત તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ફાગણી પૂનમ નિમિત્તે ?...