કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju)એ વકફ માટે ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું છે. નવા વકફ કાયદા મુજબ, બધી વકફ મિલકતોને 6 મહિનાની અંદર તેમાં નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ યુનિફાઇડ વકફ મેને?...
વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો
લોકસભામાં ગઈકાલે વકફ સંશોધન બિલ પર 12 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અંતે મંજૂરી આપવામાં આવી. આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે. 520 સાંસદોમાંથી 288 સાંસદોએ બિલના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમા...
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ
ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરં?...
‘હું તેમની વિરુદ્ધ કંઈ નહીં બોલીશ…’, PM મોદીને લઈને જયા બચ્ચનનું નિવેદન
વડાપ્રધાન મોદીએ મંગળવારે સંસદીય દળની બેઠકમાં વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ બેહાલ અને નિરાશ છે. તે લાંબા સમય સુધી સત્તામાં રહેવા માંગતી હતી. પીએમ મોદીના આ નિ...