સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન
રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે. ભારત વર્ષનાં ઐતિહાસિક સ્થાનોમ...
ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ
ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહ્યા છે. ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવતાં રહે છે. સમુદ્ર કિનારે અને રાષ્ટ્રનાં પ?...