કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ કોટેશ્વર' ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો ?...
જ્યાં રણ બોલે, સંસ્કૃતિ નાચે અને જેના ઈતિહાસના ગવાય ગાણા, એ ધીખતી ધરા કચ્છની વાંચો અનોખી વાત
કચ્છ નામની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ "કચ્છ" પરથી થયેલી છે, જેનો અર્થ થાય છે પાણીથી ઘેરાયેલી અથવા ભરતી-ઓટથી પ્રભાવિત જમીન. કચ્છનો ભૌગોલિક આકાર બદલાતો રહે છે—મોટા ભાગે મીઠા રણમાં વરસાદ અને સમુદ્રન...
જિયાદે રર હિન્દુ અને ૬ ક્રિશ્ચિયન યુવતીઓને ફસાવવા પ્રયત્નો કર્યા હતા
કચ્છ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો. કચ્છના માંડવી તાલુકાની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારી, નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કર...
મોરબી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ વખત અંગ દાનની પહેલ,બ્રેઇન ડેડ બાળકના અંગોનું કરાયું દાન
મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ 14 નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ...
રાષ્ટ્રીય સલામતીને ધ્યાને રાખી કચ્છના ૨૧ નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ
કચ્છના નિર્જન ટાપુઓ પર હાલ અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે આવા 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ?...
સ્પેસમાંથી દેખાશે અદાણીનું ગુજરાતમાં લગાવેલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, 7 લાખ કરોડ ખર્ચીને કરશે પૃથ્વી, અગ્નિ, પાણી અને આકાશનો વિકાસ
શેરબજારમાં ઉછાળા બાદ અદાણી ગ્રૂપ પરના હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી ઉદભવેલા સંકટના વાદળો દૂર થતા જણાય છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેમનું બિઝનેસ ગ્રૂપ પણ ભવિ?...
गुजरात के कच्छ में आया भूकंप, इतनी तेज रही तीव्रता
गुजरात के कच्छ में भूकंप के झटके महसूस किए गए हैं। बताया जा रहा है कि आज सुबह 9 बजे कच्छ में धरती कांपी है। राष्ट्रीय भूकंप विज्ञान केंद्र के मुताबिक, रिक्टर पैमाने पर इस भूकंप की तीव्रता 3.9 मापी...
અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક તા. 5 થી 7 નવેમ્બર સુધી ભુજ (ગુજરાત) માં યોજાશે
આ બેઠક તા. ૫, ૬ અને ૭ નવેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજીત થવા જઈ રહી છે. આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ ૪૫ પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક, કાર્યવાહ, પ્રાંત પ્રચારક, સહ-સંઘચાલક, સહકાર્યવાહ અને સહ-પ્રાં?...
લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં RSSની કાર્યકારિણી
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠ?...
સંઘ શતાબ્દી વર્ષ પૂર્વે કચ્છના ભુજ ખાતે યોજાયું દશહજાર પૂર્ણ ગણવેશ ધારી સ્વયંસેવકોનું એકત્રીકરણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ઇ. સ. 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925 માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયેલ સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી ...