ગલ્ફમાં તણાવ : ઈરાને અમેરિકાના સૈન્ય મથકો પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા, ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને ઠુકરાવ્યું
ગલ્ફમાં ઇરાન-અમેરિકા તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા અમેરિકન સૈન્ય મથકો પર ભારે મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલામાં ખાસ કરીને કુવૈત, જોર્ડન અને બહે?...
વૈશ્વિક સંકટ વચ્ચે ભારત સક્રિય : પીએમ મોદીએ ઓમાન, કતર, જોર્ડન અને ફ્રાન્સ સહિત વિવિધ દેશોના સર્વોચ્ચ નેતાઓ સાથે કરી વાતચીત
પશ્ચિમ એશિયામાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે પીએમ મોદીએ 19 માર્ચ 2026ના રોજ અનેક મહત્વપૂર્ણ દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાઓમાં ઓમાન, કતર, જોર્ડન, મલેશિયા અને ફ્રાન્સના નેતાઓ?...
ઈરાનના ખર્ગ આઇલેન્ડ પર US સ્ટ્રાઈક, ટ્રમ્પ બોલ્યા– હોર્મુઝમાં દખલ કરશો તો તેલના કુવાઓ નિશાન બનશે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે United States Central Command (CENTCOM) દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂ?...
ભાગેડુ મુનવ્વર ખાનને કુવૈતથી પરત લાવવામાં CBIને મળી સફળતા
બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડીના ગંભીર કેસમાં વોન્ટેડ ઘોષિત થયેલા મુનવ્વર ખાનને આખરે કુવૈતમાંથી ભારત પરત લાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સતત મહેનત, આંતરરાષ્ટ્રી...
PM મોદીને મળ્યુ કુવૈતનું સર્વોચ્ચ સન્માન, ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કરાયા સન્માનિત
PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. 43 વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્ય?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વ?...
43 વર્ષ બાદ કોઈ ભારતીય PM પહેલીવાર કુવૈતની મુલાકાતે જશે, PM મોદી કરશે નવા યુગની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. PM મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે. જ્યારે 22 ડિસેમ્બરે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન...
PMએ કરી વળતરની જાહેરાત, વિદેશ રાજ્ય મંત્રી આજે કુવૈતની મુલાકાતે
કુવૈતમાં કામદારોનું રહેઠાણ ધરાવતી ઇમારતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે, જેમાંથી 40 ભારતીય છે. આ દુર્ઘટનામાં 30 ભારતીયો પણ ઘાયલ થયા છે, મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં 195 લોકો રહેતા હતા, જેમાં?...
કુવૈતની ઈમારતમાં ભીષણ આગ, 10 ભારતીયો સહિત 43ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે ઈમારતમાં ભીષણ આગ લાગી છે, જેમાં 10 ભારતીય સિત 43 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 30 ભારતીયો હોવાની પુષ્ટી થઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, દક્ષિણ ક...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...