કારગિલ વિજય દિવસ પર લદ્દાખ પહોંચ્યા PM મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ,
ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હત?...
5 વર્ષ પહેલા શું થયું હતું? દેશના વીરોએ આવી રીતે દુશ્મનને કર્યા હતા ઘૂંટણિયે, કારગિલ વિજયની ગાથા
દર વર્ષે આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારત માટે ખુબ જ મહત્વનો દિવસ હતો. આ દિવસને વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌનિકોની બહા...
લદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના, ટેન્ક અભ્યાસ વખતે નદીમાં તણાઇ ગયેલા 5 જવાન શહીદ
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી એક ગોઝારી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદી?...
લદ્દાખને ક્યારે મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? અમિત શાહને મળ્યુ અપેક્સ બોડી ડેલિગેશન
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી અપેક્સ બોડી, લેહ અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સના 6 સભ્યના પ્રતિનિધિમંડળે સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ગૃહ?...
ગુલમર્ગ જ્યાં અગાઉ 5 ફૂટ બરફના થર જામતા ત્યાં હાલમાં દુષ્કાળ જેવી સ્થિતિ
આ વખતે કાશ્મીર ખીણમાં તાપમાન માઇનસ 3થી 5 ડિગ્રી સુધી નીચું ગયું હોવા છતાં હજી સુધી બરફવર્ષા નથી થઈ. ‘કાર્પેટ ઑફ સ્નો’ એટલે કે ગુલમર્ગ, સોનમર્ગમાં ગત વર્ષે 2થી 5 ફૂટ જેટલા બરફના થર જામ્યા હતા ત્ય?...
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્ર 5 કિ.મી. ઊંડે હતું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જ...
ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી ઝડપ અંગે કર્યો ઉલ્લેખ, જાણો ચીન અંગે શું કહ્યું ?
પૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમના પુસ્તકમાં લદ્દાખની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સેનાના 20 જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે તે સમય તેમની કારકિર્દીના સૌથી દુઃખદ દિવસ...
બ્રહ્માંડની કોઈપણ શક્તિ કલમ 370ને પાછી નહીં લાવી શકે છ: મોદી
મોદી સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ?...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...
કલમ 370 નાબૂદ કરવા અંગે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને SCના નિર્ણયનું કર્યુ સ્વાગત, ટ્વીટ કરીને માન્યો આભાર
જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુપ્રીમે મોટો ચૂકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે સાફ કરી દીધુ કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મા?...