અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવ?...
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ કામગ...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...
મહેમદાવાદમાં આજે 20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂ.રવિશંકર મહારાજ મહારાજ હૉલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
નડિયાદ તાલુકાના ચકલાસી નજીક નડિયાદ અને મહુધાના ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસથી યોજાનારા 151' યુગલોના સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આશીર્વાદ આપનાર છે.તે પૂર્વે મહેમદાબાદ ખાતે 20 કરોડના ખર્ચે નવનિર્?...
ગણેશપુરામાં બિરાજમાન ગણપતિ બાપા, ખોદકામ કરતા નીકળી હતી દાદાની છ ફૂટ ઉંચી સ્વયંભૂ મૂર્તિ
ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિજીનું ભવ્ય મંદિર, ધોળકા શહેરથી વીસ અને અમદાવાદથી સાંઈઠ કિલોમીટરના અંતરે આવેલુ છે. ગણેશપુરા નામથી પ્રસિદ્ધ મંદિરમાં એક દંતી, જમણી સૂંઢવાળી અને છ ફૂટ ઉંચાઈ ધરાવતી ગ?...
સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સિદ્ધપુરનું નામ ‘સિદ્ધરાજ જયસિંહ’ (સોલંકી વંશના મહાન રાજા) ના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094-1143) એ અહીં સરસ્વતી નદીના કાંઠે ભવ્ય શિવ મંદિર બંધાવ્યા હતા. કેટલાક...
વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝ...
શું ટોલ ટેક્સમાં મળશે કોઈ રાહત?, નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર એક નવી ટોલ ટેક્સ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે "અમે એક એવી ?...