આવતીકાલથી શરૂ થશે JEE Main સેશન 2ની પરીક્ષા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 બે એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ભાગ લેશે. નેશનલ ટે?...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...
બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત
આજથી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરુ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આજથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હાઇડ્રોજન ટ...
CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 2025-26 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસઈની સત્તાવાર વ...
ખેડા જિલ્લાના વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તા.૩૦ માર્ચને રવિવાર ચૈત્રસુદ પડવાના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ યોજવા?...
ભરૂચમાં ભગવાન ઝુલેલાલનું મંદિર, જળ અને જ્યોતની થાય છે પૂજા, પાકિસ્તાન સાથે જોડાયેલો છે ઈતિહાસ
ભરુચ શહેરમાં નર્મદા નદી કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલુ છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભગવાન ઝુલેલાલના વંશજ ઉડેરોલાલ મંદિરથી દરિયાઈ માર્ગે અખંડ ?...
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર ?...
કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન પણ રદ કરી શકાશે! રેલવે મંત્રીએ આપી જાણકારી
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારે ટિકિટ મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તેને ઓનલાઈન રદ કરાવી શકાય છે, પરંતુ જો ટિકિટ રેલવે કાઉન્ટર પરથી લીધી હોય અને તે રદ કરાવવી ...
ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર
આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરક...