નીટ પીજી એક્ઝામની તારીખો જાહેર; જાણો ક્યારે લેવાશે પરીક્ષા
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં ક?...
દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય
ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર?...
આજથી 3 દિવસ ભારતમાં ઉમટશે વિશ્વભરના નેતાઓ, કરશે રાયસીના ડાગલોગનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ૧૭ થી ૧૯ માર્ચ સુધી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી મોટા અને પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા ક...
સ્ટારલિંકે ભારતમાં પ્રવેશ માટે આ શરતનું પાલન કરવુ પડશે, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. દેશના ટોચના ટેલિકોમ પ્રોવાઈડર જિઓ અને એરટેલે સ્ટારલિંક સાથે મળી ઈન્ટરનેટ સેવાઓ આપવા કરાર કર્યા છે. પરંતુ કેન્દ્ર ?...
હવે આ લોકોને નહીં મળે PM આવાસ યોજનાનો લાભ! અરજી કરતા પહેલા જાણો નવા નિયમો
કેન્દ્ર સરકાર નાગરિકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ચલાવી રહી છે. 2015 માં શરૂ કરાયેલ આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને પાકા મકાન પૂરા પાડવ?...
બોટાદના તરઘરા ગામે બિરાજમાન છે માં મોગલ, જ્યાં માનતા પૂર્ણ થતા જ કરાય છે તાવાની પ્રસાદી
બોટાદથી પાળીયાદ રોડ પર તરઘરા ગામે મોગલ માતાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. મોગલ માતાજીના મંદિરે બોટાદ, તરઘરા, સહિત દુરદુરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દ...
ઉત્તરસંડા ખાતે બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવ્યા
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા રોડ પર આવેલ ભૈરવનાથ સમોસા સેન્ટરમાં કામ કરતા બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી નડિયાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ?...
ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…
દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમે?...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...
મોરબીના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
મોરબી નામ તેના સ્થાપક શાસકોના નામ સાથે જોડાયેલું માનવામાં આવે છે. ઐતિહાસિક રીતે આ પ્રદેશને "મોરબી" અથવા "મોરવી" કહેવામાં આવતું હતું, જે સ્થાનિક મોર અને રાજવંશ પરંપરાઓ સાથે સંકળાયેલું હતું. ...