બનાસકાંઠા જિલ્લામાં આવેલ ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓને એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય અપાઈ
જીવદયામાં પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત બનાસક?...
હવે બદલાઇ જશે રસ્તાઓની સૂરત! કરોડોના ખર્ચે ભારતમાં બનશે 25000 કિમીના ફોરલેન હાઇવે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 25,000 કિલોમીટરના બે-લેન હાઇવેને ચાર-લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 10 લાખ કરોડ રૂપિયા થશે. આનાથી મ...
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર હિત ત્રણ ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે...
યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીનું આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સ...
દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
દાહોદ ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેર છે, જે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર તેની સંસ્કૃતિ, ઇતિહાસ, અને વેપાર માટે જાણીતું છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સ્થિત દાહોદ શહેર મધ્?...
નીટ પીજી એક્ઝામની તારીખો જાહેર; જાણો ક્યારે લેવાશે પરીક્ષા
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં ક?...
દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય
ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર?...
આજથી 3 દિવસ ભારતમાં ઉમટશે વિશ્વભરના નેતાઓ, કરશે રાયસીના ડાગલોગનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ૧૭ થી ૧૯ માર્ચ સુધી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી મોટા અને પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા ક...
સ્ટારલિંકે ભારતમાં પ્રવેશ માટે આ શરતનું પાલન કરવુ પડશે, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. દેશના ટોચના ટેલિકોમ પ્રોવાઈડર જિઓ અને એરટેલે સ્ટારલિંક સાથે મળી ઈન્ટરનેટ સેવાઓ આપવા કરાર કર્યા છે. પરંતુ કેન્દ્ર ?...
હવે આ લોકોને નહીં મળે PM આવાસ યોજનાનો લાભ! અરજી કરતા પહેલા જાણો નવા નિયમો
કેન્દ્ર સરકાર નાગરિકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ચલાવી રહી છે. 2015 માં શરૂ કરાયેલ આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને પાકા મકાન પૂરા પાડવ?...