ઉત્તરસંડા ખાતે બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવ્યા
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા રોડ પર આવેલ ભૈરવનાથ સમોસા સેન્ટરમાં કામ કરતા બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી નડિયાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ?...
ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…
દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમે?...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...
મોરબીના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
મોરબી નામ તેના સ્થાપક શાસકોના નામ સાથે જોડાયેલું માનવામાં આવે છે. ઐતિહાસિક રીતે આ પ્રદેશને "મોરબી" અથવા "મોરવી" કહેવામાં આવતું હતું, જે સ્થાનિક મોર અને રાજવંશ પરંપરાઓ સાથે સંકળાયેલું હતું. ...
મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉ?...
RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત, 100 અને 200 રૂપિયાની નોટમાં જાણો શું થશે ફેરફાર
હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમા?...
વિઝા-વિદેશી કાયદામાં થશે મોટા ફેરફાર, લોકસભામાં રજૂ થયું ઇમિગ્રેશન બિલ 2025
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આજે ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં વિદેશીઓ માટે ઘડાયેલા કાયદાઓની ખામી દૂર કરી સુધારાઓ કરવાનો છે. આ...
નવસારી પ્રીમિયર લીગનું ઓક્સન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
નવસારી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી નવસારી પ્રીમિયર લીગ 3નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગનું મંગળવારે પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઓક્સન યોજાયું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓક્સનમાં 541 ખ...
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આ દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડશે
નવા પાસપોર્ટ કે પાસપોર્ટ રિન્યૂ માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તેવા લોકો માટે આ મહત્ત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટની અરજી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી હવે દસ્તાવે?...
મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
શ્રી ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, જેણે ભારતીય રંગમંચના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવી તેન...