પ્રખર બંધારણીય વિદ્વાન અને પૂર્વ લોકસભા મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન
ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના અગ્રણી જાણકાર તથા પ્રખર વિદ્વાન ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી દેશના રાજકીય, કાયદાકીય, શૈક્ષણિક અને...
EDની કાર્યવાહી : AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા, તાજેતરમાં બન્યા હતા ડેપ્યુટી લીડર
બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવ...