છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી, દેશભક્તિ અને સાહસની પ્રેરણા
ભારતના મહાન વીર સપૂત અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયેલી જન્મજયંતી સમગ્ર દેશમાં ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. ...
આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
19 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાજી જયંતિ ઉજવાશે, અને મહારાષ્ટ્રમાં આ તહેવાર વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવવામાં આવશે. શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ નહીં, પણ એક દૂરદર્શી શાસક અને રાષ્ટ્રનિર?...