1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
બે વર્ષે પૂર્વે નજવી બાબતે બોલાચાલી ને લઈ ને હત્યા ના કેસમાં કોર્ટે એક આરોપીને આજીવન કૈદ ની સજા ફટકારી
શહેરના પાનવાડી વિસ્તારમાં બે વર્ષ પેહલા સામે જોવાની નજીવી બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ આરોપીઓને શંક...
પેપર લીક મામલે યોગી સરકારનું મોટું પગલું, દોષિતોને 1 કરોડનો દંડ અને આજીવન કેદની સજા
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પેપર લીક સામે મોટું પગલું ભર્યું છે. મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂ?...