છત્તીસગઢ શરાબ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર પર ₹250 કરોડ મળ્યાનો આરોપ
છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા શરાબ કૌભાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને લઈને મોટો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફ?...
CM કેજરીવાલનો જેલવાસ લંબાયો, કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી
દારુ કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ફરી એક વાર કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે. સાથે વિનોદ ચૌહાણની...
કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં હાજર થાય, શરાબ કૌભાંડ બાદ જલ બોર્ડ કેસમાં સમન્સ
લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિ?...