દ્રારકા ખાતે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામા આવશે
દ્વારકા શહેરમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 138 કરોડ છે, અને તેમાં વ્યૂઈંગ ગેલેરી પણ...
‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે
રામાનંદ સાગરની રામાયણ આવી તેના 3 દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ સિરીયલનો ઝલવો ચાલુ જ છે. કોરોના મહામારીમાં પણ આ સિરીયલને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. હવે આ સિરીયલની સફળતા ને જ?...