ભગવાન કૃષ્ણમાંથી શીખો સફળતાના આ 7 મંત્રો, જે તમારી સંપૂર્ણ લાઇફ બદલી નાખશે
ભગવાન કૃષ્ણ કે જેમને લીલા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રેરણા અને જ્ઞાનનો ભંડાર છે. તેમના જીવનમાંથી શીખેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ?...
ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા
ભક્ત નરસિંહ મહેતાના નિવાસ સ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયેલા જુનાગઢથી પશ્રિમ દિશામાં વંથલી તાલુકામાં ખોરાસા ગામ આવેલુ છે. એક દંતકથા પ્રમાણે માંગરોળની યાત્રાએ જવા નીકળેલા નરસિંહ મહેતા અને તેમન?...
દ્રારકા ખાતે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામા આવશે
દ્વારકા શહેરમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 138 કરોડ છે, અને તેમાં વ્યૂઈંગ ગેલેરી પણ...
‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે
રામાનંદ સાગરની રામાયણ આવી તેના 3 દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ સિરીયલનો ઝલવો ચાલુ જ છે. કોરોના મહામારીમાં પણ આ સિરીયલને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. હવે આ સિરીયલની સફળતા ને જ?...