પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમા?...
કૃપાળુ પ્રભુ શ્રી રામ પ્રતિષ્ઠા અંતર્ગત આજે રાજપીપળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય અક્ષત કળશ શોભા યાત્રા સવારે ૧૦ કલાકે, રાજ રાજેશ્વર મહાદેવ મંદિર થી સરદાર ટાઉન હોલ સુધી યોજાઈ.
ભવ્ય શોભાયાત્રા બાદ ટાઉન હોલ, રાજપીપળા ખાતે કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું.જેમાં માનનીય સાંસદ મનસુખ વસાવાજી અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલજીનું પણ સન્માન કરવામાં આવ?...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘શ્રી રામોત્સવ’ અંતર્ગત પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ
જેમાં પ્રભુ શ્રીરામના જીવન પ્રસંગોની રંગોળી, પોસ્ટર મેકીંગ, રામચરિત માનસ ગ્રંથની ચોપાઈ ગાન,કવિ સંમેલન,શ્રીરામ રથયાત્રા,શ્રી રામના જીવનના પ્રસંગોનું નાટ્ય કરણ વગેરે કાર્યક્રમો આગામી દિવસ?...