વધુ એક વિમાન દુર્ઘટના ટળી, લખનઉમાં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધુમાડો ઉઠ્યો
જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો ક?...
લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હડકંપ, 1.5 કિ.મી. વિસ્તાર ખાલી કરાવાયો
લખનૌ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર કેન્સરની રેડિયો એક્ટિવ દવા લીક થઈ ગઈ. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ હડકંપ મચી ગયો. એનડીઆરએફ, એસડીઆરએફને માહિતી આપવામાં આવી. એરિયાને ખાલી કરાવવામાં આવ્યો...