ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. માતા સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા ત્યારે લવ અને કુશની જવાબદારી ઉમિયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉવા અને કુશના વંશજો કડવા કહેવાયા તે કડવ...
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો અહીં દર્શન કરીને બને છે ધન્ય
શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે ?...