યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત
ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં ...
સરકારી શાળાઓ દૂર હોવાના કારણે હરિદ્વારની મદરેસાઓમાં 623 હિન્દુ બાળકો ભણી રહ્યાં છે
આસામ બાદ ઉત્તરાખંડના મદરેસા ચર્ચામાં છે. તેનું કારણ છે મદરેસાઓમાં ભણતા હિન્દુ બાળકો. રાષ્ટ્રીય બાળસુરક્ષા આયોગને 2 નવેમ્બરે ફરિયાદ મળી હતી કે ઉત્તરાખંડની મદરેસાઓમાં હિન્દુ બાળકો ભણી રહ્ય?...