Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી
વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ?...
મહા કુંભ 2025 : આકાશથી લઈને પાણીની ઉંડાઈ સુધી સુરક્ષા વ્યવસ્થા, પ્રથમવાર પાણીની અંદર ડ્રોન તૈનાત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહા કુંભ મેળા માટે આકાશથી લઈને નદીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્ય?...
મહાકુંભને લઇ ગંગાજળની શુદ્ધતા પર NGTનો સખ્ત આદેશ, કહ્યું ‘શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પર…’
મહાકુંભ 2025 માટે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ગંગાજળની શુદ્ધતા અને ઉપલબ્ધતા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. NGT એ પંચાયતી વિભાગને આદેશ આપ્યો છે કે મહાકુંભ દરમિયાન ગંગાજળની પર્યાપ્ત અને શ?...