મહાકુંભમેળામાં એક અનોખું વિતરણ ‘આરતી સંગ્રહ’ પ્રકાશનનું થયું
ભારતવર્ષનાં મહિમાવંત પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉધોગપતિ ગૌતમ અદાણી દ્વારા યાત્રિકોને એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું અને સૌને આ સનાતન વંદના ભેટ મળી. અલગ અલગ ભેટ, દાન અને સહાય ?...
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવત?...