મહાકુંભમાં 50 કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ, પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જે...
મહાકુંભ માટે રેલવેએ ખાસ વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી, જાણો સમય અને સ્ટોપેજ
પ્રયાગરાજ મહાકુંભ માટે વંદે ભારત ટ્રેન: શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે નવી દિલ્હી-પ્રયાગ?...
મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ...
મહાકુંભમાં 45 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, ભીડનો આવો ડ્રોન નજારો નહીં જોયો હોય, DIG ઓન ગ્રાઉન્ડ
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય ...
અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે ...
હવે મહાકુંભ માટે ફ્લાઇટ ટિકિટ 40% સસ્તી,હોટલોમાં એડવાન્સ બુકિંગ કેન્સલ
મહાકુંભમાં (Mahakumbh) મૌની અમાવસ્યાની રાત્રે થયેલી નાસભાગ બાદ મેળા અને શહેરની અર્થવ્યવસ્થાને પણ ભારે અસર થઈ હતી. આવનારા ભક્તોની સંખ્યા પહેલા જેવી નથી. આમાં ઘટાડો જોવા મળ્યો છે. દુકાનદારોના વેચા?...
PM મોદી મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી, મેળા ક્ષેત્રમાં કલાકનો સમય આરક્ષિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા...
આજે મહાકુંભમાં 100થી વધુ વિદેશી મહેમાનો પહોંચ્યા, આવતીકાલે ફરી તંત્રની પરીક્ષા
પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ 2025 એ સ્વચ્છતા અને ધર્મિક ભાવના સાથે વિક્રમણા પર રહ્યો છે. આજે 20મો દિવસ છે અને વહેલી સવારથી જ ભક્તો સંગમ ખાતે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. https://twitter.com/oneindianewscom/status/188557...
PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન ...
VVIP પાસ કેન્સલ, વન-વેનો અમલ, નો વ્હિકલ ઝોન જાહેર, મહાકુંભમાં નાસભાગ બાદ 5 મહત્ત્વના ફેરફાર
પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે કડકાઈ કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જ?...