Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી
વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ?...
મહાકુંભમાં 50 કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ, પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જે...
મહાકુંભ માટે રેલવેએ ખાસ વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી, જાણો સમય અને સ્ટોપેજ
પ્રયાગરાજ મહાકુંભ માટે વંદે ભારત ટ્રેન: શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે નવી દિલ્હી-પ્રયાગ?...
મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ...
મહાકુંભમાં 45 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, ભીડનો આવો ડ્રોન નજારો નહીં જોયો હોય, DIG ઓન ગ્રાઉન્ડ
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય ...
મહાકુંભ 2025માં Ola ભક્તોને સાચો રસ્તો બતાવશે, AI દ્વારા કામ થશે સરળ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે આ ધાર્મિક મેળો માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર નહીં બનીને ટેક્નોલોજીની નવી ઊંચાઈઓને પણ સ્પર્શશે. ભક્તોની સુવિધા મા...